Padma Awards 2020 : એ ગુજરાતીઓ જેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ પુરસ્કાર મળશે

શાહબુદ્દીન રાઠોડ

ઇમેજ સ્રોત, Facebook/@ShahbuddinRathod

વાંચવાનો સમય: 1 મિનિટ

2020ના પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારવિજેતાઓની યાદી શનિવારે 25 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી.

ભારતના પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યૉર્જ ફર્નાન્ડિઝ, પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી અને પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

બૉક્સર મેરી કોમને પણ પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

આ ઉપરાંત આઠ ગુજરાતીઓને પદ્મશ્રી અને એક ગુજરાતીને પદ્મવિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.

કંગના રાનૌત, કરણ જોહર, એક્તા કપૂર અને અદનાન સામીને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

line

પુરસ્કારવિજેતા ગુજરાતીઓ

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો