Nisarg cyclone : વાવાઝોડાનું નામ કેવી રીતે નક્કી થાય છે?
ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અરબ સાગરમાં સર્જાયેલું લૉ-પ્રેશર ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ શકે એમ છે, દક્ષિણ ગુજરાત તથા મહારાષ્ટ્રની વચ્ચે દરિયાકિનારે ત્રીજી જૂને ત્રાટકી શકે છે.
આ વાવાઝોડાને નિસર્ગ નામ આપવામાં આવ્યું છે જે બાંગ્લાદેશનું સૂચવેલું હતુ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબ સાગરમાં બે વાવાઝોડાં સર્જાઈ રહ્યાં છે, જે પૈકી એક ઓમાન અને યમન તરફ વળશે.
જ્યારે એક વાવાઝોડું ભારતના પશ્ચિમી કાંઠે ત્રાટકવાની શક્યતા છે. તો આવા દરેક ટ્રૉપિકલ સાયક્લોન જ્યાંથી ઉદ્ભવે છે, તે વિશ્વની તમામ જગ્યાઓ માટે વાવાઝોડાંનાં વારાફરતી નામ બદલાતાં રહે તેની એક યાદી તૈયાર કરાઈ હોય છે.
સાથે-સાથે આ વીડિયોમાં જુઓ વાવાઝોડું, હરિકૅન અને ટાયકૂન કેવી રીતે એકબીજાથી અલગ-અલગ છે?


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો