You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : ભેળસેળવાળા મસાલા અને દૂધની જાણ ઘર બેઠા આ રીતે પણ કરી શકાય
ગુજરાત : ભેળસેળવાળા મસાલા અને દૂધની જાણ ઘર બેઠા આ રીતે પણ કરી શકાય
ભોજનમાં વપરાતા વિવિધ મસાલામાં ક્યારેક ભેળસેળ હોઈ શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે.
ગુજરાતમાં આવેલી ફોરેન્સિક લૅબમાં નિષ્ણાતો દ્વારા એક કીટ બનાવી છે. તેમાં અલગ-અલગ નમૂના લેવામાં આવે છે અને ત્યાર પછી જોવામાં આવે છે કે ભેળસેળ થઈ છે કે નહીં.
લૅબમાં નિષ્ણાતો હળદરના નમૂના લે છે અને ત્યાર બાદ ચેક કરવામાં આવે છે.
વીડિયોમાં જાણો કે કેવી રીતે નકલી અને અસલીની ઓળખ કરવી.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઘરે બેઠા પણ સામાન્ય લોકો તેની ચકાસણી કરી શકે છે.
જુઓ વીડિયો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન