એરંડાના પાકમાં ઇયળ આવે તો તેને કેવી રીતે દૂર કરી શકાય, એરંડાનો મબલખ પાક કેવી રીતે મળે?

વાંચવાનો સમય: 1 મિનિટ

ગુજરાતમાં એરંડાનો પાક મોટા પ્રમાણમાં લેવાય છે. એરંડાનો પાક લેતા ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા તેમાં ઇયળનું આવવું હોય છે. ત્યારે આ વીડિયોમાં એરંડાનો મબલખ પાક કેવી રીતે લઈ શકાય અને ઇયળ લાગે તો તેને દવા વિના પણ કેવી રીતે પાકમાંથી દૂર કરી શકાય તેની માહિતી જુઓ.

અહેવાલ - દીપક ચુડાસમા

ઍડિટ - આમરા આમીર/જમશેદ અલી

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.